છે આબરૂનો પ્રશ્ન ખબરદાર પાંપણો, જાણી ન જાય કોઈ કે આંખો સજલ હતી. છે આબરૂનો પ્રશ્ન ખબરદાર પાંપણો, જાણી ન જાય કોઈ કે આંખો સજલ હતી.
પોતાની જાતને ઓળખવા મથતા શાયર શ્રી અમૃત ઘાયલની આત્મખોજની એક અનોખી ગઝલ. પોતાની જાતને ઓળખવા મથતા શાયર શ્રી અમૃત ઘાયલની આત્મખોજની એક અનોખી ગઝલ.
પ્રભુ જાણે, ગયો છે ચાંદનીમાં એવું શું ભાળી ! કે એના દ્વારની સામે ઊભો સુકાય છે દરિયો ! પ્રભુ જાણે, ગયો છે ચાંદનીમાં એવું શું ભાળી ! કે એના દ્વારની સામે ઊભો સુકાય છે દર...
હૃદયના દર્દની વાતો કદી છાની નથી રહેતી, હૃદય ગભરાય છે ત્યારે નયન ભીંજાઇ જાયે છે. હૃદયના દર્દની વાતો કદી છાની નથી રહેતી, હૃદય ગભરાય છે ત્યારે નયન ભીંજાઇ જાયે છે.
જીવનમાં લોકો તરફથી થયેલા કડવા અનુભવોનું સુંદર કાવ્યાત્મક નિરૂપણ, અમૃત 'ઘાયલ'ની આ રચનામાં. જીવનમાં લોકો તરફથી થયેલા કડવા અનુભવોનું સુંદર કાવ્યાત્મક નિરૂપણ, અમૃત 'ઘાયલ'ની ...
મહતા છે જીવનને સંકટોથી પાર કરવામાં, ભલે તોફાન બાકી છે, ભલે મઝધાર બાકી છે. મહતા છે જીવનને સંકટોથી પાર કરવામાં, ભલે તોફાન બાકી છે, ભલે મઝધાર બાકી છે.